છિછોરે ની સફળતા પછી સુશાંતે સાઇન કરી હતી આ 7 ફિલ્મો,પણ આ ફિલ્મો થોડા જ સમય માં છૂટી ગઈ હતી કારણે કે…
બોલિવૂડના જાણીતા યુવા એક્ટર સુશાંત સિંહ રાજપૂતે મુંબઈ સ્થિત પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી હતી.સુશાંત સિંહ રાજપૂતે ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.જેના કારણે આજે આખા દેશ અને બોલિવૂડ ના બસ સુશાંત સિંહ ની જ વાતો ચાલી રહી છે.કોઈ કહી રહ્યા છે કે આ કોઈ પણ આત્મહત્યા નથી પણ આ કોઈ સાજીશ છે.ઘણા લોકો કહીં રહ્યા છે કે આ ડિપ્રેશન ના કારણે થયું છે. ઘણા લોકો તો એવું પણ કરી રહ્યા છે આ મોત ની પાછળ કોઈ મોટો પ્લાન છે. અને સુશાંત સિંહ ના આ મોત ને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ એના જ સમાચાર ચાલી રહ્યા છે.પણ આ આત્મહત્યા છે કે કોઈ ની સાજીશ એ હજુ સુધી બહાર આવ્યું નથી.અને પોલિસ એની તપાસ કરી રહી છે.અને સુશાંત સિંહ ના મોત થી હર કોઈ પરેશાન છે.આજે દરેક લોકોના મુખે એક જ સવાલ છે કે બોલિવુડનો આટલો સરસ નવોદિત એક્ટર કઈ રીતે આત્મહત્યા જેવું આંત્યંતિક પગલું ભરી શકે. જોકે આ બધા વચ્ચે બોલિવુડમાં બે ભાગ પડી ગયા છે. કેટલાક એક્ટર્સ, એક્ટ્રેસ અને ડિરેક્ટર્સે આની પાછળનું કારણ બોલિવુડમાં સગાવાદ અને નેપોટિઝમને ગણાવ્યું છે.અને સોશિયલ મીડિયા પર એના જોર થી વિવાદ ચાલી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની ઉંમર માત્ર 34 વર્